Thursday, January 31, 2013

છેલ્લી ક્ષણની તસવીરો : જ્યારે દેશે રાષ્ટ્રપિતા ગુમાવ્યાં હતા



30, જાન્યુઆરી

ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે પુણ્યતિથિ છે. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવનાર ગાંધીજી હંમેશા અહિંસાના હિમાયતી રહ્યા હતાં, પરંતુ તેમણે નાથુરામ ગોડસેની હિંસાનું ભોગ બનવું પડ્યું હતું.  બિરલા હાઉસમાં 30મી જાન્યુઆરી 1948નાં રોજ ગાંધીજી પ્રાર્થના સભામાં હાજરી આપવા જઈ રહ્યા હતાં, તે સમયે નાથુરામ ગોડસે રસ્તામાં આવીને બાપુને પગે લાગ્યો હતો અને બાદમાં મીરાને ધક્કો મારીને બાપુની છાતીમાં ત્રણ બંદૂકની ગોળીઓ મારી દીધી હતી. જો કે દેશને આઝાદી અપાવનાર ગાંધીજીના સિદ્ધાંતો ક્યારેય મર્યા નથી, તે હંમેશા કોઈને કોઈ સ્વરૂપમાં અને કોઈને કોઈ વ્યક્તિમાં જીવતા રહેશે.









No comments:

Post a Comment